બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Premal
Last Updated: 03:00 PM, 23 November 2022
ઘરમાં લગાવો મોરપંખનો છોડ, થશે લાભ
ઘરમાં છોડ લગાવવા આમ તો ખૂબ સારું માનવામાં આવે છે. જેનાથી ઘર દેખાવમાં સુંદર લાગે છે. તો વાતાવરણ પણ શુદ્ધ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાંક છોડને ખૂબ ચમત્કારિક માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સૌભાગ્ય લઇને આવે છે. જેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અનેક પ્રકારની પરેશાનીઓમાંથી છૂટકારો મળે છે. આજે એક આવા છોડ મોરપંખીની વાત કરીશુ. ઘરમાં મોરપંખનો છોડ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. જેનાથી નાણા અને સુખ-સમૃદ્ધીમાં પણ વધારો થાય છે.
વાસ્તુ દોષ
જો ઘરમાં વાસ્તુ દોષ છે તો મોરપંખનો છોડ લગાવવાથી તેમાંથી છૂટકારો મળી શકે છે. આ છોડને લગાવવાથી આવકના નવા સ્ત્રોત ખુલે છે અને ઘરમાં ખૂબ સારું થાય છે. માણસની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
રાહુ દોષ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મોરપંખનો છોડ લગાવવાથી રાહુ દોષ દૂર થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુની મહાદશા ચાલી રહી હોય તેમને આ છોડ અવશ્ય લગાવવો જોઈએ. આ છોડ પ્રગતિના નવા દ્વાર પણ ખોલે છે.
ખરાબ નજર
ઘર અથવા માણસ પર ખરાબ નજર લાગી હોય તો તેના દરેક કામ બનતા-બનતા અટકી જાય છે. માણસની તબિયત ખરાબ રહે છે. આ સમસ્યાનુ સમાધાન પણ મોરપંખનો છોડ છે. ઘરમાં મોરપંખનો છોડ લગાવ્યો હોય તો તે તમને ખરાબ નજરથી બચાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert