બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / vastu tips morepankhi plant benefits peacock plant money health

વાસ્તુ ટિપ્સ / ઘરમાં આ છોડ લગાવતા જ થઈ જશો માલામાલ, પહેલા જાણી લો વાસ્તુના આ નિયમો

Premal

Last Updated: 03:00 PM, 23 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા છોડને ભાગ્યશાળી જણાવવામાં આવ્યાં છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે. આજે એક આવા ચમત્કારિક છોડ અંગે જણાવવા જઇ રહ્યાં છે.

  • આ છોડ ખૂબ જ ચમત્કારિક છે
  • ઘરમાં લગાવવાથી અનેક મુશ્કેલીઓમાંથી મળશે છૂટકારો
  • નાણા અને સુખ-સમૃદ્ધીમાં પણ થશે વધારો

ઘરમાં લગાવો મોરપંખનો છોડ, થશે લાભ

ઘરમાં છોડ લગાવવા આમ તો ખૂબ સારું માનવામાં આવે છે. જેનાથી ઘર દેખાવમાં સુંદર લાગે છે. તો વાતાવરણ પણ શુદ્ધ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાંક છોડને ખૂબ ચમત્કારિક માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સૌભાગ્ય લઇને આવે છે. જેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અનેક પ્રકારની પરેશાનીઓમાંથી છૂટકારો મળે છે. આજે એક આવા છોડ મોરપંખીની વાત કરીશુ. ઘરમાં મોરપંખનો છોડ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. જેનાથી નાણા અને સુખ-સમૃદ્ધીમાં પણ વધારો થાય છે.

વાસ્તુ દોષ

જો ઘરમાં વાસ્તુ દોષ છે તો મોરપંખનો છોડ લગાવવાથી તેમાંથી છૂટકારો મળી શકે છે. આ છોડને લગાવવાથી આવકના નવા સ્ત્રોત ખુલે છે અને ઘરમાં ખૂબ સારું થાય છે. માણસની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 

રાહુ દોષ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મોરપંખનો છોડ લગાવવાથી રાહુ દોષ દૂર થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુની મહાદશા ચાલી રહી હોય તેમને આ છોડ અવશ્ય લગાવવો જોઈએ. આ છોડ પ્રગતિના નવા દ્વાર પણ ખોલે છે. 

ખરાબ નજર 

ઘર અથવા માણસ પર ખરાબ નજર લાગી હોય તો તેના દરેક કામ બનતા-બનતા અટકી જાય છે. માણસની તબિયત ખરાબ રહે છે. આ સમસ્યાનુ સમાધાન પણ મોરપંખનો છોડ છે. ઘરમાં મોરપંખનો છોડ લગાવ્યો હોય તો તે તમને ખરાબ નજરથી બચાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ