બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Kinjari
Last Updated: 03:04 PM, 20 November 2021
ધન હાનિનું કારણ
જો અચાનક ખર્ચ વધી જાય કે પૈસાનો બિનજરૂરી વ્યય થાય તો તેની પાછળ ઘરમાં કેટલીક ગડબડ જવાબદાર હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આ ભૂલોને ધનની ખોટ અને માન-સન્માન ગુમાવવાનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. આ ભૂલોને કારણે પણ મહેનત અને પૈસા બચાવવાના દરેક પ્રયાસ નિષ્ફળ જાય છે અને તમામ પ્રયત્નો કર્યા પછી પણ ગરીબી દૂર થતી નથી.
નળમાંથી પાણી ટપકવું
નળમાંથી પાણી ટપકવું એ માત્ર પાણીનો પ્રવાહ નથી, તે પૈસા અને ઘરના સન્માનનો વ્યય પણ છે. વાસ્તુશાસ્ત્રમાં નળમાંથી ટપકતું પાણી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું થવાથી બિનજરૂરી ખર્ચ વધે છે, સાથે જ પરિવારના સન્માન પર પણ ખરાબ અસર પડે છે. જો તમારા ઘરમાં પણ આવું થાય છે, તો તરત જ તેને ઠીક કરો.
દક્ષિણ દિશામાં તિજોરી રાખવી
ઘરની સુખ-સમૃદ્ધિ માટે તિજોરીનું યોગ્ય સ્થાન પર હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીનું મુખ ક્યારેય દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. જેના કારણે પૈસાની ખોટ થાય છે. તિજોરીનું મોં ઉત્તર તરફ ખોલવું સારું છે. તેનાથી ઘરમાં ધન વધે છે.
રસોડામાં એંઠા વાસણો
રાત્રિભોજન પછી રસોડામાં ગંદા વાસણો રાખવા એ બહુ ખોટું છે. આવું કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને ઘરમાં નકારાત્મકતા પણ ફેલાય છે.
ઘરના મુખ્ય દરવાજા પર ગંદકી
જો ઘરના મુખ્ય દરવાજા પર ગંદકી હોય, દરવાજો ગંદો હોય, તેમાં તિરાડ હોય તો તે ઘરમાં ક્યારેય પૈસા નથી રહેતા. જો દરવાજો ખરાબ થયો હોય, તો તેને તાત્કાલિક રીપેર કરાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news