બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / vastu tips do not to place painting in your home walls

Vastu Tips / ઘરની દીવાલો પર ભૂલથી પણ ન લગાવતા આવી પેઈન્ટિંગ, વાસ્તુદોષથી ઘર થઈ જશે ખાલી

Arohi

Last Updated: 06:35 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરની દીવાલોને સજાવવા માટે ઘણી વખત લોકો એવી તસવીરો લગાવે છે, જેને જોઈને આપણને ખ્યાલ પણ નથી આવતો કે આ તસવીરો ઘરની સુંદરતામાં વધારો કરી રહી છે કે ખુશીઓમાં ગ્રહણ લગાવી રહી છે.

  • ઘરની દીવાલો પર ન લગાવો આ તસ્વીરો 
  • ખુશીઓમાં લાગી શકે છે ગ્રહણ 
  • જાણો તસ્વીરોના મતલબ વિશે 

વાસ્તુનો આપણા જીવન પર ખૂબ જ પ્રભાવ પડે છે. તેથી જો ઘરની દિવાલો પર વાસ્તુ અનુસાર કોઈપણ પેઇન્ટિંગ ન લગાવવામાં આવે તો ઘરમાંથી તમામ સુખ-સમૃદ્ધિ દૂર થતા વાર નથી લાગતી. ઘરની સજાવટ કરતી વખતે વાસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ખોટી પેઇન્ટિંગ ઘરની સુખ-શાંતિનો નાશ કરે છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનાં આગમન માટે ખૂબ જ જરૂરી છે કે ભૂલથી પણ આવી પેઇન્ટિંગ ઘરમાં ન લગાવો.

ઘરમાં આ તસ્વીરો કે પેઈન્ટિંગ ભૂલથી પણ ન લગાવવી જોઈએ

  • મહાભારતના યુદ્ધનો ફોટો ઘરમાં ક્યારેય ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવા ફોટોના કારણે ઘરમાં ઝઘડો થાય છે.
  • ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીરો ન લગાવો. આમ કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
  • રૂમમાં ડૂબતા સૂર્યની તસવીર ન લગાવો. આવા ચિત્ર જીવનમાં નકારાત્મકતા દર્શાવે છે.
  • રડતા બાળકની તસવીર ભૂલથી પણ ન લગાવો. આવા ચિત્રમાંથી નકારાત્મકતા આવે છે.
  • તાજમહેલનો ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે.
  • હિંસક પ્રાણીઓના ફોટા મુકવાથી મગજમાં નકારાત્મકતા આવે છે અને સાથે જ ઘરમાં પરેશાની પણ વધે છે.
  • વહેતા પાણીની પેઈન્ટિંગ ન લગાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જેમ પાણી વહેતું રહે છે તેમ ઘરની બહાર પૈસા પણ નીકળતા રહે છે.
  • ઘરમાં એવા વૃક્ષો અને છોડના ચિત્રો ન લગાવો જેમાં કાંટા હોય. કારણ કે આવી તસવીર ઘરમાં નકારાત્મકતા લાવે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ