બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Vastu Tips Do not keep medicines in kitchen it will affect the health of the family everyone will remain ill

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ ઘરની આ જગ્યાઓ પર દવાઓ ન રાખતા, નહીં તો પરિવારના સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

Arohi

Last Updated: 08:37 AM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય પણ કોઈ પણ દવાઓનો ડબ્બો ન મુકવો જોઈએ. રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે.

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં ન મુકો આ વસ્તુઓ 
  • રસોડોમાં ન મુકો દવાઓના ડબ્બાઓ 
  • ઘરમાં રહે છે નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા 

વાસ્તુ શાસ્ત્રમાં રસોડામાં અમુક વસ્તુઓ મુકવાની મનાઈ કરવામાં આવી છે. રસોડામાં બળવા-વાગવાનો ખતરો વધારે હોય છે. જેના કારણે ઘણા લોકો ફર્સ્ટ એડ બોક્સ, એટલે દવાઓનો ડબ્બો રસોડામાં મુકે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં કોઈ પણ દવાઓનો ડબ્બો ન રાખવો જોઈએ. 

ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પડે છે અસર 
રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. હંમેશા તેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહે છે. કોઈ ને કોઈ નાની મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહે છે. માટે ધ્યાન રાખો કે ભૂલથી પણ કોઈ પણ દવાઓના ડબ્બા રસોડામાં ન રાખો નહીં તો ઘરના લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે. 

આ વાતોનું રાખો ધ્યાન 
વાસ્તુ અનુસાર ક્યારેય પણ કોઈ પણ દવાઓને દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખો, કારણ કે આ દિશામાં દવા રાખવાથી બીમારી લાંબા સમય સુધી રહે છે. તેની સાથે જ તમારે શારીરિક અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

દવાઓને પશ્ચિમ દિશામાં પણ ન રાખવી જોઈએ. તેનાથી દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દવાઓને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. વાસ્તુમાં આ દિશોને શુભ માનવામાં આવે છે. 

ક્યારેય પણ દવાઓને પોતાના માથાની જોડે ન રાખો કે આસપાસ ન રાખો. આમ કરવાથી રાહુ-કેતુનો પ્રભાવ પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ