મૂહુર્ત / શુભવિવાહ : અમદાવાદમાં આ દિવસે છે 4000 લગ્ન, મહામારી બાદ પણ મૂહુર્તની છે મારામારી

vasant pacnchmi marrige muhurt

મહા સુદ પાંચમે વસંત પંચમી  ઊજવવામાં આવે છે. વસંત પંચમી પર્વ વિદ્યારંભ કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસનું વિવાહ માટે વણજોઈતું મુહૂર્ત હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ