બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara SP made a big statement regarding the suicide of Gunatit Swami

વડોદરા / ગુણાતીત સ્વામીના આપઘાત મામલે વડોદરા SPએ કર્યો મોટો ખુલાસોઃ 'ગળેફાંસાથી થયું મૃત્યુ, સંસ્થા બદનામ ન થાય તે માટે સત્ય છુપાવ્યું'

ParthB

Last Updated: 03:12 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોખડા મંદિરના ગુણાતીત સ્વામીના અપમૃત્યુના કેસ મામલે SP આનંદ રોહને મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે, સંસ્થા બદનામ ન થાય તે માટે સત્ય છુપાવ્યું'

  • ગુણાતીત સ્વામીના આપઘાત મુદ્દે તપાસ
  • મૃત્યુ પાછળના કારણની તપાસ ચાલુ-SP
  • ઘણા લોકોની પૂછપરછ ચાલી છે-SP

મૃત્યુ પાછળની હકીકત છુપાવી હોવાનું સામે આવ્યું છે- SP

સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો  SP આનંદ રોહનને મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામીના PM રિપોર્ટમાં ગળેફાંસો ખાવાથી મોત થયાનું કારણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી ફાંસો મળી આવ્યો હતો. બીજી તરફ સંસ્થા બદનામ ન થાય તે માટે હકીકતની જાણ નહોતી કરાઈ તેમ સંસ્થાના સંતો જણાવ્યું હતું.ગુણાતીત સ્વામીના અપમૃત્યુના મામલે SP આનંદ રોહને કહ્યું તે, હજી ઘણા લોકોની પૂછપરછ થઈ છે આ સાથે સંસ્થાના અગ્રણીઓ પાસે અન્ય માહિતી મેળવવામાં આવી રહી છે.
  
SP રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી થયા હાજર

ઉલ્લેખનીય છે કે, આજે સવારે  સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો SP રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા. તાલુકા પોલીસે નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. SP રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. SPએ સંતોને પૂછ્યું હતું કે, આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલ નથી?

સંતો અને સેક્રેટરીએ આપ્યો લૂલો જવાબ

આ દરમિયાન પોલીસે કરેલા આ સવાલનો સંતો અને સેક્રેટરીએ લૂલો જવાબ આપ્યો હતો, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરી. તેમજ તેઓ જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં પણ હોવાની માહિતી પોલીસને આપી.જિલ્લા પોલીસ વડાએ નિવેદન નોંધી આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુના મામલે ન્યાય આપોના ફોટા ફરતાં થયા છે. ગુણાતીત સ્વામીની હત્યા? સવાલ સાથે ફોટો વાયરલ થયા હતાં કે, હરિધામમાં હવે પછી કોનો વારો? એવો સવાલ સાથે પણ ફોટો વાયરલ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ