ઉત્સવ / વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિની નીકળી શાહી સવારી

vadodara laxmi vilas palace ganpati 2019

વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિની સવારી નીકળી છે. ખંડેરાવ માર્કેટથી રાજવી પરિવારના ગણેશજીની શાહી સવારી નીકળી છે. લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. જેમાં ભગવાન ગણેશને રજવાડી સમયના આભૂષણોનો શણગાર કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ