ગાઇડલાઇન / કોરોના સંકટ અને શ્રાવણ મહિનાને ધ્યાને રાખીને યોગી સરકારે બકરી ઈદ પહેલા આપ્યા આ આદેશ

Uttarpradesh CM yogi adityanath issues guidelines bakrid

ઈદ ઉલ અજહા મુસ્લિમોના મુખ્ય તહેવારમાંથી એક છે. આ વર્ષે કોરોના સંકટ અને શ્રાવણ મહિનાને ધ્યાને રાખતા ઉત્તરપ્રદેશની યોગી સરકારે બકરી ઈદ અને પ્રાણીઓની કુરબાની માટે ગાઇડલાઇન જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ