બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ફેશન અને સૌંદર્ય / use these fruits to remove wrinkles on the face skin care tips

Tips / આ 3 ફળોનું કરો સેવન, ચહેરા પરથી છૂમંતર થઈ જશે કરચલીઓ, જાણો અન્ય ફાયદાઓ વિશે

Arohi

Last Updated: 05:31 PM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે, તમારે તમારા આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવો જરૂરી છે.

  • ચહેરાની કરચલીઓ થઈ જશે છૂમંતર 
  • આહારમાં શામેલ કરો આ વસ્તુઓ 
  • જાણો સેવન કરવાથી શું થાય છે ફાયદા 

કરચલીઓની સમસ્યા એકદમ સામાન્ય છે. વધતી ઉંમર સાથે, ધૂળ, માટી, પ્રદૂષણના કારણે ચહેરા પર કરચલીઓ અને ફાઈન-લાઈન્સની સમસ્યા થાય છે. ત્યાં જ આવી સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. 

પરંતુ આ પ્રોડક્ટથી તમારી સ્કિનને નુકસાન પહોંચવાની સંભાવના હોય છે. એવામાં નેચરલ રીતે કરચલીઓને ઓછી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવામાં તમારે પોતાની ડાયેટમાં અમુક ફળોનો સમાવેસ કરવો જોઈએ. 

ચહેરાની કરચલીઓ દૂર કરવા ખાઓ આ ફળો


પપૈયું
પપૈયું એ એક બેસ્ટ એન્ટી-એજિંગ ફળ છે જેમાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે. આ એન્ઝાઇમમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો છે. તે ત્વચાના સોજાને ઘટાડે છે. આ સાથે તે કરચલીઓની સમસ્યાને પણ ઓછી કરે છે. આ સિવાય પપૈયામાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ જોવા મળે છે. 

જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે ત્વચાને સુંદર પણ બનાવે છે. તેથી, જો તમે ચહેરાની કરચલીઓથી પરેશાન છો, તો તમારે ડાયેટમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ.

બેરી
બેરી ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તે તમારા સ્કિન સેલ્સને રિપેર કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય બેરીમાં વિટામિન A અને C મળી આવે છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તે માત્ર ત્વચા માટે સ્વસ્થ નથી પરંતુ તમારી આંખોને પણ સુરક્ષિત રાખી શકે છે.

દાડમ 
દાડમ તમને વધતી ઉંમરના સંકેતોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના નાના લાલ દાણામાં પુનિકાલગિન્સ નામનું તત્વ હોય છે જે ત્વચામાં હાજર કોલેજનને ફાઈન-લાઈન્સ અને કરચલીઓ સામે લડવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારી ત્વચા સુંદર અને જુવાન દેખાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ