બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unjha MLA Ashaben Patel dies, Gujarat Legislative Assembly fragmented: 182 figure again ominous
Vishnu
Last Updated: 06:25 PM, 12 December 2021
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. તેનું કારણ છે કે વિધાનસભામાં 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો જળવાયેલો રહેતો નથી. ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યાં છે, જેમાં કોઇ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે 182નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે. વિધાનસભામાં ખાલી રહેતી બેઠકોને અપશુકન તરીકે જોવાય છે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખંડિત વિધાનસભામાં શપથ લીધા હતા. તે વખતે મોરવા હડફની સીટ પર પેટા ચૂંટણી બાદ દ્વારકા વિધાનસભાની સીટ ખાલી હતી.
હાલ 180 બેઠક જ ભરેલી
હાલ પણ 182 બેઠકોમાંથી 2 બેઠકો ખાલી છે.1 ) ઊંઝા આશાબેન પટેલ (નિધન) 2) દ્વારકા બેઠક ખાલી ( પબુભા વિરમભા માણેકને હાઈકોર્ટે ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવાયા છે. પરિણામે આ બેઠક પર હજુ સુધી પેટાચૂંટણી ન થતાં આ બેઠક પણ હજુ ખાલી છે.)
આશાબેનનું નિધન થતાં ઊંઝા બેઠક ખાલી પડી
ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું અમદાવાદમાં દુ:ખદ થયું છે, ડેન્ગ્યુ બાદ તેઓ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારે અંતિમ શ્વાસ લીધા છે. આશાબેનના પાર્થિવ દેહને ઊંઝા એપીએમસી ખાતે લઈ જવામાં આયો હતો જ્યાં ત્યાં તેમની અંતિમ દર્શન કરવા દેવામાં આવ્યા હતા, જે બાદ અંતિમ સંસ્કાર તેમના વતનમાં કરવામાં આવશે નોંધનીય છે કે આશાબેન પટેલ પાટીદાર સમાજનાબાહોશ અને બહાદુર નેતા અને કાર્યકર હતા. જેની ખોટ સમાજની સાથે ભારતીય જનતા પાર્ટીને પણ પડી છે.
ક્યારે ક્યારે વિધાનસભાની બેઠક ખાલી પડી?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert