વિકાસ / વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચાશે, અમૃતસર-જામનગર હાઇવેનું પણ કામ ચાલુ, ગડકરીનું મોટું નિવેદન

Union Minister Nitin Gadkari made a big statement

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ વડોદરામાં નવા બ્રીજનું લોકાર્પણ કર્યું. સાથેજ તેમણે કહ્યું કે વડોદરાથી મુંબઈ હવે માત્ર સાડા ત્રણ કલાકમાં પહોચી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ