બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Khyati
Last Updated: 05:02 PM, 31 March 2022
સૌરાષ્ટ્રના સીદસર ઉમિયાધામમાં 3 એપ્રિલ રવિવારે પાટોત્સવ કાર્યક્રમ યોજાશે. ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે મા ઉમિયાનો પાટોત્સવ યોજાશે. આ ઉપરાંત ઉમિયાધામમાં સામાજિક સંમેલન પણ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. તેમજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ સંમેલનમાં હાજર રહેવા આમત્રંણ અપાયું છે.
નરેશ પટેલને પણ અપાયુ છે આમંત્રણ
મહત્વનું છે સીદસર ઉમિયાધામએ કે ઊંઝા જેવુ જ આસ્થાનું કેન્દ્ર કડવા પાટીદારોની કુળદેવીનું આસ્થાનું સ્થાન છે. સૌથી મહત્વની વાત એ છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાંઆવ્યુ છે. બપોર પછી સામાજિક સંમેલનનો કાર્યક્રમ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને નરેશ પટેલ મંચ પર એક સાથે હાજર રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જેને લઇને તૈયારીઓનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.પાવનભૂમિ સીદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાંનિધ્યમાં તા.૯થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ દરમિયાન રજત જયંતી મહોત્સવ યોજાયો હતો. આ ઉજવણીને દસ વર્ષ પૂર્ણ થતાં તા.૩ એપ્રિલ-૨૦૨૨ રજત જયંતી દશાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવનિર્મિત ઉમિયાધામ સિદસરમાં યજ્ઞશાળા, ઉમા ભવન અતિથિ ગૃહ, ગાર્ડન, કૈલાશ ભવન મિટિંગ હોલ, ભોજનાલયનું નવીનીકરણ, લગ્નહોલનું નવીનીકરણ, કૈલાશભવન વગેરે આકર્ષણના કેન્દ્ર બની રહેશે.
ઉમિયાધામ ગાંઠીલા ખાતે પણ કાર્યક્રમ
તો આ તરફ ઉમિયાધામ ગાંઠીલા ખાતે રામનવમીના દિવસે 14મો મહાપાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયના સૂત્રને સાર્થક કરતા વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. 51 કુંડી હવનથી શરુઆત થશે ત્યારબાદ આરોગ્ય કેમ્પ, મહિલા સંમેલન, સામાજિક સંમેલન પણ યોજાશે. અહી પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સહિત રાજકીય દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news