બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Khyati
Last Updated: 06:18 PM, 22 June 2022
બાળકોમાં કોરોનાથી મોત થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. બ્રિટનમાં છેલ્લા 22 મહિના દરમિયાન કરવામાં આવેલા એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. સ્ટડી કરનારી ટીમે જાણ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ એવા બાળકો માટે જોખમી છે જે જે બાળકો પહેલાથી જ ગંભીર સમસ્યાઓથી પીડિત છે. આવા બાળકોની કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામવાની શક્યતા વધારે છે.
કોરોનાથી બાળકોના મોતનું કરાયુ વિશ્લેષણ
આ અભ્યાસ માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધી કોવિડ-પોઝિટિવના કારણે થયેલા તમામ બાળકોના મૃત્યુનું વિશ્લેષણ કરીને કરવામાં આવ્યો હતો. જો કે, આ આંકડાઓ અંગે રિવ્યુ કરવાનું બાકી છે. લેખકો યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી - સરકારી જાહેર આરોગ્ય એજન્સી - લંડન યુનિવર્સિટી, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે.
માર્ચ 2020 થી ડિસેમ્બર 2021ના ડેટાનું વિશ્લેષણ
સંશોધકોએ માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધીના ઈંગ્લેન્ડ માટે સક્રિય રાષ્ટ્રીય સર્વેલન્સ ડેટાનું વિશ્લેષણ કર્યું. સક્રિય નેશનલ સર્વેલન્સ કોઈપણ કેસની નજીકથી દેખરેખ રાખવા માટે જાણીતું છે. કોવિડના કિસ્સામાં, સંક્રમણને ધ્યાનમાં રાખીને આંકડા તૈયાર કરવામાં આવ્યા હતા.
કોવિડને કારણે 43.8 ટકા બાળકોના મોત
આ દરમિયાન 20 વર્ષથી ઓછી ઉંમરના 185 બાળકો અને યુવકોના મોત થયા હતા. તે તમામ કોવિડ પોઝિટિવ હતા. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આમાંથી માત્ર 81 મૃત્યુ (43.8%) કોવિડને કારણે થયા છે.અભ્યાસમાં, માત્ર પોઝિટિવ રિપોર્ટના 100 દિવસની અંદર થયેલા મૃત્યુની ગણતરી કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news