બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Kavan
Last Updated: 08:24 PM, 20 March 2022
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના એક હિન્દુત્વવાદી પાર્ટી છે. તેમણે શિવસેનાને બદનામ કરવાનું બીજેપીનું ષડયંત્ર ગણાવ્યું હતું. શિવસેના મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું નેતૃત્વ કરે છે.
AIMIMને ગણાવી ભાજપની 'B' ટીમ
શિવસેનાના સાંસદો અને અન્ય પદાધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા ઠાકરેએ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIMને ભાજપની 'B' ટીમ ગણાવી હતી. આ સાથે તેમણે હિન્દુત્વ અને અન્ય મુદ્દાઓ પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન, ઠાકરેએ આરએસએસના વડા મોહન ભાગવતના વીડી સાવરકર પરના કથિત નિવેદનો અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં 'શાખા' સ્થાપવાના સંઘના કથિત પગલાનો પણ ઉલ્લેખ કર્યો.
શિવસેના ક્યારેય AIMIM સાથે ગઠબંધન કરશે નહીં : ઠાકરે
ઠાકરેએ કહ્યું કે શિવસેના ક્યારેય AIMIM સાથે ગઠબંધન કરશે નહીં, જે ભાજપની B ટીમ છે. ભાજપ હિંદુત્વનો ઉપયોગ માત્ર રાજકીય લાભ માટે કરી રહી છે. ઠાકરેએ પૂછ્યું કે AIMIM સાથે ગઠબંધનની માંગ કોણે કરી છે? આ ભાજપનો ગેમ પ્લાન અને ષડયંત્ર છે. AIMIM અને BJP વચ્ચે સમજૂતી છે. ભાજપે AIMIMને શિવસેનાને બદનામ કરવા, શિવસેનાના હિંદુત્વ પર સવાલ ઉઠાવવાનો નિર્દેશ આપ્યો છે. જેના કારણે AIMIMના નેતાઓ ગઠબંધનની ઓફર કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયગાળાથી મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળ્યો છે ગરમાવો
શિવસેનાના દાવાથી વિપરીત, તેમણે એમ પણ કહ્યું કે 2019માં સીટ વહેંચણીની વાટાઘાટો દરમિયાન ભાજપ દ્વારા તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી ન હતી."ઓછામાં ઓછા 25 MVA ધારાસભ્યો અમારા સંપર્કમાં છે કારણ કે તેઓ નાખુશ છે," ભાજપના નેતાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું. જોકે, તેમણે ધારાસભ્યોના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
મહારાષ્ટ્રમાં MVA ગઠબંધન શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસને એક મંચ પર લાવીને રચવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના બીજેપીથી અલગ થયા બાદ આ ગઠબંધન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news