ધાર્મિક માન્યતા / ગળામાં ધારણ કરી હોય કંઠી તો ભૂલથી પણ આ કામ ન કરતાં, ભારે અશુભ થવાની છે માન્યતા

tulsi kanthi mala wearing rules rituals and bebefits

હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે વાસી થયા બાદ પણ તુલસીના પાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ સિવાય તુલસીની માળાને લોકો ગળામાં ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની માળાને કેમ પહેરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ