ધર્મ / આજે છે શનિવારી અમાસ: કેતુનું નક્ષત્ર પિતૃદોષ નિવારણ માટે ઉત્તમ

Today is Saturday Amas: Ketu's Star is best for prevention

આમ તો દરેક મહિનામાં આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે, પરંતુ આજે અમાસ અને અશ્વિની નક્ષત્રનો અનોખો સંયોગ પિતૃદોષ નિવારણ માટે ઉત્તમ છે. ગોચરમાં ૩૦ એપ્રિલે વક્રી થયેલો શનિ જેમની કુંડલી કે ગોચર ભ્રમણમાં અશુભ અસર સર્જતો હશે તેના માટે આજની અમાસનો દિવસ ઉત્તમ દિવસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ