બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Vishnu
Last Updated: 10:56 PM, 22 June 2022
આજે બધા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના દિવસે વંથલી વિસ્તારના શાપુર ગામમાં ભયંકર જળ હોનારત સર્જાયું હતું જેમાં એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદ ખાબક્યો હતો અને ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.જેના દૃશ્યો આજે પણ વડીલોની આખો સામેથી દુર નથી થતાં આ ઘટનાના આજે 39 વર્ષ પૂર્ણ થયા છે. લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા, છાપરા અને વૃક્ષો પર ચડી પોતાના જીવ બચાવ્યા હતા. ત્યારબાદ ચોથા દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પહોંચ્યા હતા અને ફક્ત સાત દિવસમાં જ સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.
જુઓ કેવી સર્જી હતી તારાજી
આજે બધા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુર ગામમાં આ સમયે સર્જાયેલ ભયંકર જળ હોનારત ના દૃશ્યો આજે પણ તે વડીલોની આખો સામેથી દુર થતા નથી.એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદ થી ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.આ ઘટનાના આજે 39 વર્ષ પૂર્ણ થયા છે.એક જ દિવસમાં 70 ઈંચ વરસાદ થી ચારે તરફ જળબંબાકાર થઈ ગયું હતું.ઓઝત,કાળવો, મધુવંતી અને ઉબેણ નદી ગાંડીતૂર બની હતી. જોત જોતામાં શાપુર અને વંથલીની ગઢની રાંગ કરતા પણ વધુ પાણી ભરાઈ ગયું હતું.લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા છાપરા અને વૃક્ષો પર ચડી ને રહ્યા હતા.48 કલાક સુધી પાણી ભરાયેલ રહ્યું હતું.રેલવે લાઇન પણ સંપૂર્ણ પણે નાશ પામી હતી.વીજળી નો પણ એક થાંભલો રહ્યો ના હતો.ટેલીફોનીક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો .અને રસ્તાઓ પણ સંપૂર્ણ પણે તૂટી ગયા હતા
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તારાજીથી આવાચક થઈ ગયા હતા
ઘટનાના ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવી પહોંચ્યા હતા.તારાજી થી આવાચક બની ગયા હતા.સાથે સાથે તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને ટોચના નેતાઓ પણ વંથલી અને શાપુર ગામની મુલાકાતે આવ્યા હતા.ફક્ત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.આ હોનારતના આજે 39 વર્ષ થઈ ગયા છતાં આજે પણ તેમના ભયાનક દૃશ્યો આજે પણ ભૂલતા નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news