વિધ્નહર્તાની જો કૃપા મળી જાય તો જીવનના દરેક કષ્ટો, વિઘ્ન આપોઆપ દૂર થઇ જાય છે. આ કારણથી જ શુભકાર્યામં ગણેશને સૌપ્રથમ યાદ કરવામાં આવે છે. તો શીઘ્ર પ્રસન્ન થતાં ગણેશને કેવી પસન્ન કરીને તેમની કૃપાપાત્ર બની શકાય તે વિશે શાસ્ત્રજી વિનોદ પંડ્યા પાસેથી જાણીએ.