બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / મનોરંજન / બોલિવૂડ / મૂવી સમીક્ષા / this happened because of pan masala ad film Samrat Prithviraj director Chandraprakash Dwivedi said to akshay kumar
MayurN
Last Updated: 01:35 PM, 23 June 2022
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક
બોલીવુડ ખેલાડી અક્ષય કુમારનો થોડા વર્ષોથી ફિલ્મોમાં જાદુ ચાલતો ન હોય તેવું લાગી રહ્યું છે. 3 જુને સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ખરાબ રીતે ફ્લોપ થઇ છે. આ જ સાથે અક્ષયે ફ્લોપ ફિલ્મની હેટ્રિક લગાવી છે. જાણવામાં આવ્યું છે કે અક્ષય કુમારની આ ફિલ્મ કમાણીમાં માંડ માંડ અર્ધ શતક સુધી પહોચી છે. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર ચંદ્ર પ્રકાશ દ્વિવેદી એ ઈશારા ઈશારામાં આ ફિલ્મના ફ્લોપ પાછળનું કારણ અક્ષય કુમાર બતાવ્યું છે.
મેકર્સે અક્ષય પર રોષ ઠાલવ્યો
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના ફ્લોપ થયા બાદ મેકર્સે બધો દોષ અક્ષય કુમાર પર ઠાલવ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ કહે છે કે અક્ષય કુમારની પાન મસાલાની એડના વિવાદ અને આ વિવાદ પર અક્ષયનું મંતવ્યને લઈને લોકો નારાઝ હતા જેની અસર ફિલ્મની કમાણી પર પડી છે. જાણીને નવાઈ લાગશે કે આ ચંદ્રપ્રકાશને 18 વર્ષની રીસર્ચ અને મહેનત પછી આ ફિલ્મની સ્ટોરી લખી હતી, અને આ ફિલ્મ બોક્સ ઓફીસમાં 8 દિવસમાં ઉતરી ગઈ છે.
હવે પછી રાઉડી રાઠોડ જેવી ફિલ્મો બનાવી
આ પહેલા ચંદ્રપ્રકાશના પર્સનલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અક્ષય કુમારે તેને કહ્યું હતું કે " મેં રાઉડી રાઠોડ અને હાઉસફૂલ જેવા ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મો વધુ કમાણી કરીને આપે છે. મેં આ ફિલ્મમાં એક નવો પ્રયાસ કર્યો છે. જો લોકો મને તેમાં નાપસંદ કરશે તો ફરીથી રાઉડી રાઠોડ જેવા ફિલ્મો બનાવવા લાગીસ જે લોકોને પસંદ આવે છે. અને જેનાથી કોઈ વિવાદ પણ જોડાયેલો ન હોય.
75 કરોડની કમાણી કરી
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મની કમાણીની વાત કરીએ તો રિલીઝના 20 દિવસ પછી ફિલ્મે દેશભરમાં 75 કરોડની કમાણી કરી છે. ત્યારે દુનિયાભરના કલેકશનની વાત કરીએ તો ફિલ્મે 85 થી 90 કરોડનું કલેકશન કર્યું છે. 20માં દિવસે ફિલ્મે 65 લાખનું કલેકશન કર્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News