બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / મૂવી સમીક્ષા / this happened because of pan masala ad film Samrat Prithviraj director Chandraprakash Dwivedi said to akshay kumar

મનોરંજન / આ બધુ પાન-મસાલાની એડના કારણે થયું: ફિલ્મ ફ્લોપ થતાં મેકર્સે અક્ષયને બરાબરની સંભળાવી

MayurN

Last Updated: 01:35 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ અક્ષય કુમારનું નસીબ જોર ન કરતુ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મે તેમને નારાઝ કાર્ય છે. ફિલ્મની કમાણી ખુબ ઓછી જોવા મળી હતી.

  • અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પડદે ના ચાલી 
  • ફિલ્મના ડાયરેક્ટરે અક્ષયને જવાબદાર જણાવ્યો 
  • ફિલ્મના રિસર્ચમાં 18 વર્ષની મહેનત

ફ્લોપ ફિલ્મોની હેટ્રિક 
બોલીવુડ ખેલાડી અક્ષય કુમારનો થોડા વર્ષોથી ફિલ્મોમાં જાદુ ચાલતો ન હોય તેવું લાગી રહ્યું છે. 3 જુને સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ખરાબ રીતે ફ્લોપ થઇ છે. આ જ સાથે અક્ષયે ફ્લોપ ફિલ્મની હેટ્રિક લગાવી છે. જાણવામાં આવ્યું છે કે અક્ષય કુમારની આ ફિલ્મ કમાણીમાં માંડ માંડ અર્ધ શતક સુધી પહોચી છે. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર ચંદ્ર પ્રકાશ દ્વિવેદી એ ઈશારા ઈશારામાં આ ફિલ્મના ફ્લોપ પાછળનું કારણ અક્ષય કુમાર બતાવ્યું છે.

મેકર્સે અક્ષય પર રોષ ઠાલવ્યો 
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના ફ્લોપ થયા બાદ મેકર્સે બધો દોષ અક્ષય કુમાર પર ઠાલવ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ કહે છે કે અક્ષય કુમારની પાન મસાલાની એડના વિવાદ અને આ વિવાદ પર અક્ષયનું મંતવ્યને લઈને લોકો નારાઝ હતા જેની અસર ફિલ્મની કમાણી પર પડી છે. જાણીને નવાઈ લાગશે કે આ ચંદ્રપ્રકાશને 18 વર્ષની રીસર્ચ અને મહેનત પછી આ ફિલ્મની સ્ટોરી લખી હતી, અને આ ફિલ્મ બોક્સ ઓફીસમાં 8 દિવસમાં ઉતરી ગઈ છે.

હવે પછી રાઉડી રાઠોડ જેવી ફિલ્મો બનાવી 
આ પહેલા ચંદ્રપ્રકાશના પર્સનલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અક્ષય કુમારે તેને કહ્યું હતું કે " મેં રાઉડી રાઠોડ અને હાઉસફૂલ જેવા ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મો વધુ કમાણી કરીને આપે છે. મેં આ ફિલ્મમાં એક નવો પ્રયાસ કર્યો છે. જો લોકો મને તેમાં નાપસંદ કરશે તો ફરીથી રાઉડી રાઠોડ જેવા ફિલ્મો બનાવવા લાગીસ જે લોકોને પસંદ આવે છે. અને જેનાથી કોઈ વિવાદ પણ જોડાયેલો ન હોય.

75 કરોડની કમાણી કરી
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મની કમાણીની વાત કરીએ તો રિલીઝના 20 દિવસ પછી ફિલ્મે દેશભરમાં 75 કરોડની કમાણી કરી છે. ત્યારે દુનિયાભરના કલેકશનની વાત કરીએ તો ફિલ્મે 85 થી 90 કરોડનું કલેકશન કર્યું છે. 20માં દિવસે ફિલ્મે 65 લાખનું કલેકશન કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ