બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Arohi
Last Updated: 05:09 PM, 30 June 2022
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે. કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે તો કેટલાકને મહેનત કરવી બિલકુલ પસંદ નથી હોતી. આવા લોકો આળસથી ભરેલા હોય છે. આ લોકો આળસ અને સુસ્તીને કારણે નિષ્ફળતાના માર્ગે નીકળી પડે છે. તેમનામાં ભરેલી આળસ તેમને અસમર્થ બનાવે છે.
આળસના કારણે થાય છે વ્યક્તિનું નુકસાન
આ આળસને કારણે વ્યક્તિનું તન, મન અને ધન બરબાદ થઈ જાય છે. જેના કારણે વ્યક્તિને અનેક નુકસાન સહન કરવા પડે છે. સંબંધોથી લઈને પૈસા વગેરેમાં પણ નુકસાન સહન કરવું પડે. વ્યક્તિની અંદર રહેલી પ્રતિભા પણ આળસને કારણે દબાઈ જાય છે. આજે આપણે એવી 3 રાશિઓ વિશે જાણીશું, જેઓ ખૂબ જ આળસુ અને સુસ્તી હોય છે.
મીન
આ રાશિના લોકો આળસુ હોય છે. તેમને પોતાની દુનિયામાં રહેવું ગમે છે. કોઈપણ કામ તેમની મરજી મુજબ કરે છે. જો તેમને કોઈ કામ આપવામાં આવે જે તેમને બિલકુલ પસંદ ન હોય તો તેઓ મજબૂરીમાં કરે છે. અને પાછળથી તેના પરિણામો પણ સારા આવતા નથી. તેમની આળસ અને સુસ્તીને કારણે તેઓ ઘણી સારી તકો હાથથી ગુમાવી દે છે.
વૃશ્ચિક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મૂડી હોય છે. તેમના મન પ્રમાણે કામ કરે છે જો તેમને ઈચ્છા ન થાય તો કામ ગમે તેટલું મહત્ત્વનું હોય, તેઓ એ કરતા નથી. જો કે આ લોકો આસાનીથી હાર માનતા નથી. પણ મન વિના મહત્ત્વનું કામ પણ કરતા નથી. તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે ઘણા પ્રયત્નો કરે છે. તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે આળસુ બની જાય છે. અને આ કારણથી તેમને નુકસાન ભોગવવું પડે છે.
વૃષભ
આ લોકો પોતાની રુચિ પ્રમાણે જ કામ કરે છે. ત્યાં જ અન્ય કામ ન કરવા માટે બહાના બનાવે છે. તેઓ સ્વભાવે મહેનતુ હોય છે. પરંતુ તેઓ ફક્ત તે જ વસ્તુઓ પર સખત મહેનત કરે છે જેમાં તેમને રસ હોય છે. તેઓ પોતાની પસંદગીનું કામ કરવા માટે ઘણા કલાકો સુધી મહેનત કરવા તૈયાર હોય છે અને આ કારણે તેઓ ઘણી સારી તકો હાથમાંથી જવા દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news