બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / these zodiac sign people are very lazy they lose many things astrology tips

તમારા કામનું / આ 3 રાશિના લોકોને મહેનત કરવી બિલકુન નથી પસંદ, પ્રગતિમાં અવરોધ બને છે તેમની આળસ

Arohi

Last Updated: 05:09 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આળસ અને સુસ્તી વ્યક્તિની પ્રગતિ અને સફળતામાં અવરોધ બને છે. આવી વ્યક્તિ મહેનત કરવાનું ટાળે છે. આજે આપણે એવા લોકો વિશે જાણીશું જેઓ ખૂબ જ આળસુ અને સુસ્ત હોય છે.

  • આવા લોકો હોય છે ખૂબ જ આળસુ 
  • મહેનત કરવી બિલકુલ નથી ગમતી 
  • જાણો તમારી રાશિ લિસ્ટમાં છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે. કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે તો કેટલાકને મહેનત કરવી બિલકુલ પસંદ નથી હોતી. આવા લોકો આળસથી ભરેલા હોય છે. આ લોકો આળસ અને સુસ્તીને કારણે નિષ્ફળતાના માર્ગે નીકળી પડે છે. તેમનામાં ભરેલી આળસ તેમને અસમર્થ બનાવે છે.

આળસના કારણે થાય છે વ્યક્તિનું નુકસાન 
આ આળસને કારણે વ્યક્તિનું તન, મન અને ધન બરબાદ થઈ જાય છે. જેના કારણે વ્યક્તિને અનેક નુકસાન સહન કરવા પડે છે. સંબંધોથી લઈને પૈસા વગેરેમાં પણ નુકસાન સહન કરવું પડે. વ્યક્તિની અંદર રહેલી પ્રતિભા પણ આળસને કારણે દબાઈ જાય છે. આજે આપણે એવી 3 રાશિઓ વિશે જાણીશું, જેઓ ખૂબ જ આળસુ અને સુસ્તી હોય છે.

મીન 
આ રાશિના લોકો આળસુ હોય છે. તેમને પોતાની દુનિયામાં રહેવું ગમે છે. કોઈપણ કામ તેમની મરજી મુજબ કરે છે. જો તેમને કોઈ કામ આપવામાં આવે જે તેમને બિલકુલ પસંદ ન હોય તો તેઓ મજબૂરીમાં કરે છે. અને પાછળથી તેના પરિણામો પણ સારા આવતા નથી. તેમની આળસ અને સુસ્તીને કારણે તેઓ ઘણી સારી તકો હાથથી ગુમાવી દે છે.

વૃશ્ચિક 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મૂડી હોય છે. તેમના મન પ્રમાણે કામ કરે છે જો તેમને ઈચ્છા ન થાય તો કામ ગમે તેટલું મહત્ત્વનું હોય, તેઓ એ કરતા નથી. જો કે આ લોકો આસાનીથી હાર માનતા નથી. પણ મન વિના મહત્ત્વનું કામ પણ કરતા નથી. તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે ઘણા પ્રયત્નો કરે છે. તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે આળસુ બની જાય છે. અને આ કારણથી તેમને નુકસાન ભોગવવું પડે છે. 

વૃષભ
આ લોકો પોતાની રુચિ પ્રમાણે જ કામ કરે છે. ત્યાં જ અન્ય કામ ન કરવા માટે બહાના બનાવે છે. તેઓ સ્વભાવે મહેનતુ હોય છે. પરંતુ તેઓ ફક્ત તે જ વસ્તુઓ પર સખત મહેનત કરે છે જેમાં તેમને રસ હોય છે. તેઓ પોતાની પસંદગીનું કામ કરવા માટે ઘણા કલાકો સુધી મહેનત કરવા તૈયાર હોય છે અને આ કારણે તેઓ ઘણી સારી તકો હાથમાંથી જવા દે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ