રાજસ્થાનમાં જ નહીં ભારતના બીજા રાજ્યમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે વધુ ડરામણી છે. ત્યાંથી પસાર થતાં પહેલાં લોકો બે વખત વિચારે છે.
ભાનગઢ જગ્યાને ભારતની સૌથી ભૂતિયા જગ્યા માનવામાં આવે છે
રાજસ્થાનમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ એવી ઘણી ડરામણી જગ્યાઓ છે
ચાલો જાણીએ મહારાષ્ટ્રના આ 5 ભૂતિયા સ્થળો વિશે.
આજના આધુનિક યુગમાં લોકો ભૂત-પ્રેતમાં વિશ્વાસ કરતાં નથી પણ ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં લોકો આજે પણ ભૂત-પ્રેતનો અનુભવ કરે છે. ભારતમાં ભૂત-પ્રેતના કિસ્સા સૌથી વધુ રાજસ્થાનમાં સાંભળવા મળે છે. ત્યાં આવેલ ભાનગઢ જગ્યાને ભારતની સૌથી ભૂતિયા અને ડરામણી જગ્યા માનવામાં આવે છે. કેટલાક લોકો તેને ભૂતનો ગઢ કહે છે. લોકો આ કિલ્લાની મુલાકાત લેવાનું ટાળે છે.
Sinhagad fort in the Pune district is a symbol of the strength of Sahyadri. The Majestic Sinhagad fort, a short distance from the city, is a great option for a getaway from the hustle-bustle. Have you been here? Let us know in the comments.
Credit - vlogwithpoonam pic.twitter.com/ylVBSTDtyR
પરંતુ શું તમે જાણો છો કે રાજસ્થાનમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે વધુ ડરામણી છે. ત્યાંથી પસાર થતાં પહેલાં લોકો બે વખત વિચારે છે. ત્યાંના લોકો માને છે કે રાત્રે ત્યાં ભૂત-પ્રેત ફરે છે. ચાલો જાણીએ મહારાષ્ટ્રના આ 5 ભૂતિયા સ્થળો વિશે...
સિંહગઢ કિલ્લો, પૂણે - Sinhagad Fort, Pune
મહારાષ્ટ્રના પૂણે શહેરમાં આવી ભૂતિયા જગ્યાઓની લિસ્ટ ઘણી લાંબી છે. એમાંથી એક છે સિંહગઢ કિલ્લો. પૂણેથી લગભગ 30 કિલોમીટર દૂર આ કિલ્લો આવે છે. આમ તો તેને લોકો લવર પોઈન્ટ કહે છે પણ એવું કહેવામાં આવે છે કે યુધ્ધમાં ત્યાં ઘણા મરાઠા માર્યા ગયા હતા અને તેની આત્મા હજુ પણ ત્યાં ભટકે છે. સાથે જ લોકો એમ પણ કહે છે કે એક સમયે શાળાએ જતાં બાળકોની બસ ત્યાંથી પડી ગઈ હતી અને ત્યારથી રાત્રે બાળકોના હસવાનો પણ અવાજ સંભળાય છે.
ટાવર ઓફ સાઇલેન્સ, મુંબઈ - Tower of silence, Mumbai
મુંબઈની આ એક ખતરનાક જગ્યા છે. એ જગ્યાને પારસી સમુદાયના લોકોએ કબ્રસ્તાન તરીકે ઉપયોગ કર્યો હતો. જ્યાં મૃતકોની લાશને ગીધ દ્વારા ખાવા માટે છત પર ફેંકવામાં આવતી હતી. એટલા માટે લોકો ત્યાં રાત્રે કે સવારે ક્યારેય પણ જવાની હિંમત નથી કરતાં.
Tower of Silence Mumbai
According to the Parsi custom, if a person from the community dies, the body of the deceased is brought to the Tower of Silence and is laid under the open sky to be fed by the scavenger birds, specifically vultures. The first tower was consecrated in 1670 pic.twitter.com/WP2kSoJHm6
પવન હંસ ક્વાટર, મુંબઈ - Pawan Hans Quarters, Mumbai
આ સૌથી ડરામણી જગ્યામાંથી એક છે. કહેવાય છે કે વર્ષ 1989 માં ત્યાં એક છોકરીએ ખુદને આગ લગાવી દીધી હતી અને તેની મૃત્યુ થઈ ગઈ હતી. કહેવાય છે કે રાત્રે એ છોકરી હજુ પણ હાથમાં આગ લઈને ભાગે છે અને એક વૃક્ષનીચે જઈને ગાયબ થઈ જાય છે. લોકો એ એ વૃક્ષનીચે એક હનુમાન મંદિર બનાવી લીધું છે.
શનિવાર વાડા પૂણે - Shaniwar Wada, Pune
બાજીરાવ મસ્તાનીથી જોડાયેલ કિલ્લો શનિવાર વાડા ઘણો પ્રખ્યાત છે. ત્યાં દરરોજ રાત્રે સંગીત અને જાંજરીના અવાજ સંભળાય છે સાથે જ દર પૂનમની રાત્રે ત્યાં આત્મા જોવા મળે છે. શનિવાર વાડામાં જવાની અનુમતિ નથી.
The most sinister one in Mumbai is Grand Paradi Towers at Kemp's corner. The Towers have had close to 20 suicide cases since 1998 n this all happens mostly on the 8th floor of one of the towers.
ગ્રેન્ડ પરાડી ટાવર - Grand Paradi Towers, Mumbai
આ ટાવર પર ઘણા લોકોની મૃત્યુ થઈ ચૂકી છે. આ ટાવર પર રક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ એમનો ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યાં રહેતા લોકોનું માનવું છે કે આત્માએ તેમણે આવું કરવા માટે મજબૂર કર્યા હતા.