બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / રાજકોટ / There is a new explanation regarding this song which is going viral in the name of Hemant Chauhan
Malay
Last Updated: 12:04 PM, 22 March 2023
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ જાહેર કર્યું છે કે 31 માર્ચ 2023 સુધીમાં કરદાતા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરે તો તેમના પાનકાર્ડને નિષ્કિય કરી દેવામાં આવશે. વિભાગે એમ પણ જણાવ્યું છે કે, પાનકાર્ડને આધાર સાથે જોડવામાં નિષ્ફળ રહેલી વ્યક્તિના પાન નિષ્કિય થઈ જતાં પાનકાર્ડ માટેની તમામ પ્રક્રિયા સ્થિગિત થઈ જશે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. જેથી સરકારના આ નિર્ણય બાદ આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરાવવા માટે તમામ સેન્ટરો પર સવારથી જ લાંબી લાઈનો લાગેલી છે. આ વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક ઓડિયો ગીત વાયરલ થઈ રહ્યું છે.
હેમંત ચૌહાણે ગીત ગાયું હોવાની ઉડી હતી વાત
આધાર અને પાનકાર્ડ પરના વાયરલ ગીતમાં સરકારના નિયમનો કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. આ ગીત વાયરલ થયા બાદ આ ગીત પદ્મશ્રી હેમંત ચૌહાણે ગાયું હોવાની વાત ઉડી હતી. પદ્મશ્રી હેમંત ચૌહાણના પુત્ર મયુરના ફોન પર લોકોના ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. આખરે આ ગીત કોણે ગાયું તે અંગે હવે સ્પષ્ટતા થઈ છે.
મનોરંજન માટે મેં ગીત ગાયું હતુંઃ અશોક સોલંકી
આ ગીત પદ્મશ્રી હેમંત ચૌહાણ નહીં પણ અશોક સોલંકી નામના વ્યક્તિએ ગાયું છે. અમરેલીના દેવળીયા ગામના અશોક સોલંકીએ વીડિયો સંદેશથી આ અંગે સ્પષ્ટતા કરી છે. અશોક સોલંકીએ જણાવ્યું કે, મનોરંજન માટે મેં આ ગીત ગાયું હતું. વાયરલ ગીત સાથે હેમંત ચૌહાણને સંબંધ નથી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners