બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / The uric acid produced in the body destroys the kidney from the inside
Kishor
Last Updated: 06:46 PM, 30 April 2023
કિડની માનવ શરીરનું અતિ મહત્વનું અંગ છે. જેનું રક્ષણ કરવું અતિ આવશ્યક હોય છે આવી સ્થિતિ વચ્ચે યુરીક એસિડ કિડની માટે ઝેર સમાન છે. જેની સામે સાવચેતું રાખવી જરૂરી બની છે. યુરિક એસિડ શરીરમાં એક પ્રકારની ગંદકીની માફક જમા થાય છે. જેના વધતા વ્યાપને પગલે બનતા પડને લઈને કિડનીમાં સડો પણ અમુક સંજોગો બાદ બેસવા લાગે છે.
પ્યુરિનથી ભરપૂર ખોરાક શરીરમાં યુરીક એસિડને વધારે
હાઈ યુરી ક એસિડ હાડકાઓને અંદરથી ખોખલા કરી નાખે છે. એટલું જ નહીં ડાયાબિટીસ સહિતની ભયંકર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે ડાયટમાં બદલાવ કરવો જરૂરી છે. અગાઉથી જ યુરીક એસિડની સમસ્યા હોય તો અમુક વસ્તુઓ ખાવાની ટાળવું જોઈએ.પ્યુરિનથી ભરપૂર ખોરાક શરીરમાં યુરીક એસિડને વધારે છે, આથી પ્યુરિનયુક્ત વસ્તુનું સેવન મર્યાદિત કરવું જોઈએ.
યુરીક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દારૂનું સેવન ટાળવું
મહત્વનું છે કે મીઠી વસ્તુઓથી શરીરમાં પ્યુરીનની માત્રામાં વધારો થાય છે. જેને પગલે યુરીક એસિડની સમસ્યા પેદા થતી હોવાથી મીઠાઈ મર્યાદિત ખાવી જોઈએ. અગાઉથી જ યુરીક એસિડની સમસ્યાથી પીડાતા લોકોએ મીઠી વસ્તુનું સેવન ટાળવું જોઈએ.આ ઉપરાંત નોનવેજ ફૂડ્સમાં પણ પ્યુરીનની માત્રા હોય છે. જેથી નોનવેજનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તે જ રીતે યુરીક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દારૂનું સેવન ટાળવું જોઈએ. દારૂ શરીરને ડિહાઇડ્રેટ કરતો હોવાથી લીવર સહિતની સમસ્યા ઊભી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news