નિવેદન / "ભારતીય ઉદ્યોગતિઓના ઠાઠમાઠ તો રાજાઓ અને મુઘલો કરતાં પણ મોટા છે" : પૂર્વ યુએસ પ્રમુખ

અમેરિકાના 44 માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડમાં ભારતીય ઉદ્યોગપતિઓ માટે કહ્યું છે કે તેમણે તેમની વૈભવી જીવનશૈલીમાં રાજા મહારાજાઓ અને મુઘલોને પણ પાછળ છોડી દીધા છે. તેમણે આ બાબતે પૂર્વ PM મનમોહન સિંહ સાથે થયેલી પોતાની અનૌપચારિક વાતચીતનો સંદર્ભ લઈને આ બાબતે વાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ