નવી દિલ્હી / ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા આટલી થઈઃ અમુક રાજ્યોમાં વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ

The number of coronara patients in India has grown ban on foreign tourists in certain states

ઘાતક કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારત સરકારે સમગ્ર તાકાત લગાવી દીધી છે. ગઈ કાલે મોડી રાતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન ખુદ દિલ્હીના એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં સ્ક્રીનિંગ સહિતની તમામ વ્યવસ્થાઓનું સઘન ચેકિંગ કર્યું હતું. દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૩૧ થઈ ગઈ છે. જોકે તેમાંથી ત્રણ દર્દીની સફળ સારવાર થઈ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ