બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The main gate of Shamlaji temple is covered with gold
Kishor
Last Updated: 08:14 PM, 14 May 2022
અરવલ્લી જિલ્લામાં આવેલ વિખ્યાત શામળાજી મંદિર કરોડો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. જે મંદિરના ગર્ભગૃહના દરવાજાને સોનાના પતરા વડે મઢવામાં આવ્યા છે. અમદાવાદના એક દાતાએ આપેલી ભેટમાંથી આ દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે. જેથી અદભૂત શોભા ધરાવતા મંદિરની શોભાને ચાર ચાંદ લાગશે.
યાત્રાધામ શામળાજી મંદિરનુ મુખ્ય દ્વાર સોનાથી મઢાયુ
યાત્રાધામ શામળાજી મંદિરનો મુખ્ય દ્વાર સોનાથી જડિત બનાવાયો છે. ભગવાન શામળાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના એક દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. જેમાંથી શામળિયાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર સોનાથી મઢવામાં આવ્યું છે. અંદાજે 7 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણમઢિત દ્વાર ફિટ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભગવાનના જુદા જુદા અવતારો કંડારવામાં આવ્યા છે. જેમાં વામન, કલકી, નૃસિંહ સહિત ભગવાન વિષ્ણુના 10 અવતારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ ચાંદીથી મઢેલા હતા દરવાજા
મહત્વનું છે કે આ અગાઉ અહી મંદિરમાં ચાંદીથી મઢેલા દરવાજા લગાવવામાં આવ્યા હતા. જેના સ્થાને હવે સોનાના દરવાજા મંદિરની શોભા વધારશે. તથા થોડા સમય અગાઉ ભગવાનને હીરાજડિત સુવર્ણ મુગટ ઉપરાંટ કિંમતી ડાયમંડ પણ જડવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners