ધર્મ / આ ચાર રાશિના જાતકોનું નસીબ ચમકશે: ચૈત્ર નવરાત્રી પર બની રહ્યો છે શુભ સંયોગ, જાણો કઈ રીતે મળશે લાભ

The luck of these four zodiac signs will shine Chaitra Navratri is having an auspicious coincidence

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિમાં ગુરૂ બૃહસ્પતિ ઉપરાંત બુધ, સૂર્ય, ચંદ્રમાની સાથે સાથે નેચ્યુન ગ્રહ હશે. એવામાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ, ગુરૂ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બનશે. 

બ્રેકિંગ ન્યૂઝ