આસ્થા / જાણો જગતમાં પ્રાણ પૂરનાર જગદંબાનું અનોખું મહાત્મય અને મંદિરનો રોચક ઈતિહાસ

the interesting facts about ambaji temple, History of shaktipith

આ સચરાચર જગત શકિત વિના સ્થિર નથી. સમસ્ત બ્રહ્માંડનું સર્જન, પાલન તથા વિસર્જન બ્રહ્માંડમાં ઉપસ્થિત ત્રણ અયોનિ જન્મા બ્રહ્મા, વિષ્ણુ મહેશ કરે છે. બ્રહ્માનું કાર્ય સર્જન કરવાનું છે. ભગવાન વિષ્ણુનુંં કાર્ય જગત માત્રના જીવનંું પાલન કરવાનું છે. જ્યારે ભગવાન શિવનું કાર્ય જીવ માત્રનો સંહાર કરવાનું છે. શકિત વગર સૃષ્ટિ પાંગળી બની જાય છે. આવો સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરનાર તથા તેમાં પ્રાણ પુરનાર મહાન શકિત અર્થાત માા જગદંબાના મંદિર વિશે જાણીએ. તેમના મહાત્મ્યને પિછાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ