બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / The Agriculture Minister made a big statement after the repeal of the Agriculture Act
Ronak
Last Updated: 03:58 PM, 19 November 2021
Nation is witness to the fact that ever since PM Modi took the reins of the govt in his hands in 2014, the commitment of his govt has been for farmers & agriculture. As a result, you would've seen that in last 7 yrs many new schemes benefitting agriculture were started: Agri Min pic.twitter.com/rnGi5RcmQY
— ANI (@ANI) November 19, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન આપતા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. જેને લઈને વિપક્ષ દ્વારા પહેલા નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ આ કૃષિ કાયદાઓ રદ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કહેવામાં આવ્યું કે અમને એ વાતનું દુખ છે કે અમે નવા કાયદાઓના લાભ ખેડૂતોને સમજાવવામાં સફળ ન રહ્યા.
PM had brought the 3 Bills that were passed by the Parliament. They would've benefitted farmers, behind it were PM's clear intentions to bring revolutionary changes in lives of farmers. But I'm pained that we failed to explain benefits to some farmers of nation: Agri Min NS Tomar pic.twitter.com/JSuoXVlVCH
— ANI (@ANI) November 19, 2021
7 વર્ષોમાં ખેતીને ઘણા ફાયદાઓ થયા
વધુમાં તેમણે કહ્યું કે 2014માં મોદી સરકાર આવ્યા પછી તેમણે ખેડૂતો માટે સૌથી પહેલા વિચાર્યું છે. છેલ્લા 7 વર્ષોમાં ખેતીને લાભ થાય તેવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી જગતના તાતને ફાયદો થાય.
કાયદાના ફયદા સમજાવવા અમે સફળ ન રહ્યા
સમગ્ર મામલે નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કૃષિ સુધારની દ્રષ્ટીએ આ ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે અમને એ વાતનું સૌથી વધારે દુખ છે. અમે અમુક ખેડૂતોને આ કાયદાઓના લાભ ન જણાવી શક્યા. સાથેજ તેમણે કહ્યું અમે ઘણી વખત ખેડૂતોને આ કૃષિ કાયદાના ફાયદાઓ સમજાવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ અમે તેમા સફળ ન રહ્યા.
ધરણા પર બેઠેલા ખેડૂતોને પરત જવા અપીલ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આજે વડાપ્રધાન મોદીએ પણ સંબોધન આપતા એવુંજ કહ્યું હતું કે કૃષિ અર્થશાસ્ત્રિઓને , વૈજ્ઞાનિકોએ તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિ કાયદાનું મહત્વ સમજવવાવ ગમા પ્રયાસો કર્યા પરંતું અમે સફળ ન થયા. જેના કારણે આજે અમે આ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથેજ જે ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પર બેઠા હતા. તેમને પરત ઘરે જવા પણ અપીલ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News