બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Than not buying these things on Dhanteras

ધ્યાન રાખજો હોં / દુર્ભાગ્યને આમંત્રણ આપે છે આ ચીજો, ધનતેરસ પર આ વસ્તુઓની ખરીદી ન કરતાં નહીંતર...

Kinjari

Last Updated: 09:50 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારતક મહિનો શરૂ થઇ ગયો છે અને સાથે જ દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે પરંતુ ધનતેરસની ખરીદીમાં ખાસ ધ્યાન રાખજો નહીંતર દુર્ભાગ્ય સાથે જ આવશે.

  • ધનતેરસના દિવસે ન ખરીદતાં આ વસ્તું
  • સાવરણી ખરીદવી ખુબ શુભ મનાય છે
  • ધનતેરસની ખરીદી બરકત લાવે છે

બરકત લાવે છે ધનતેરસની ખરીદી
ધનતેરસનો દિવસ ધન સમૃદ્ધિ લાવનાર દિવ સ છે. આ દિવસે ખરીદી કરી ખુબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની કૃપા પામવા માટે કેટલીક ખરીદી કરવાથી આખુ વર્ષ પૈસાની તંગી થતી નથી. 

કુબેરયંત્ર કે શ્રીયંત્ર
ધનતેરસ પર મહાલક્ષ્મી યંત્ર ખરીદવું શુભ માનવામાં આવે છે. ધનતેરસે શ્રીયંત્રને દુકાન કે ઘરકની તિજોરીમાં રાખવાથી પૈસાનો વરસાદ થાય છે. 

લક્ષ્મી-ગણેશજીની મૂરત
આ સિવાય ધનતેરસના દિવસે લક્ષ્મીજી કે ગણેશજીની મૂર્તિ ખરીદવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આવું જો ન કરી શકાય તો લક્ષ્મીજી કે ગણેશજીની છાપ વાળો ચાંદીનો સિક્કો ખરીદી લેવો જોઇએ. 

સાવરણી
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદવામાં આવેલ સાવરણી ગરીબી, બીમારી  ખતમ કરે છે. 

ભૂલથી પણ ન ખરીદો આ વસ્તું
ધનતેરસના દિવસે ભૂલથી પણ લોખંડની વસ્તુ ન ખરીદશો, તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવશ. લોખંડનો સીધો સંબંધ શનિ સાથે હોવાથી તે દિવસે લોખંડ ન ખરીદવું જોઇએ. માટીથી બનેલી વસ્તુઓ પણ ન ખરીદો તેનાથી ગરીબી આવે છે. 


   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ