બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / tamil nadu state sc st big statement on not including beef in biryani fest said
Pravin
Last Updated: 11:34 AM, 2 August 2022
તમિલનાડૂના અંબૂરમાં આયોજીત બિરયાની ઉત્સવમાં બીફને શામેલ નહીં કરવાને લઈને ઊભા થયેલા વિવાદના મહિના બાદ અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગે મોટું નિવેદન આપ્યું છે. આયોગે કહ્યું કે, સરકાર કાર્યક્રમોમાં વ્યંજનને નજરઅંદાજ કરવા ભેદભાવ બરાબર છે.આદિ દ્રવિડ અને અનુસૂચિત જનજાતિ માટે તમિલનાડૂ આયોગે કહ્યું કે, સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ થવા જોઈએ નહીં.
આયોગે કહ્યું કે, તેનાથી સ્થાનિક વિદુથલાઈ ચિરુથઈગલ કાચી શ્રમિક મોર્ચાના પ્રતિનિધિઓ સાથે મળીને આરોપ લગાવ્યો હતો કે, આ આયોજનમાં બીફ બિરયાનીને સામેલ ન કરવી અંબૂર અને તેની આજૂબાજૂના રહેતા એક મહત્વના અનુસૂચિત જાતિની વસ્તી સાથે ભેદભાવ છે. આયોગે સોમવારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, જિલ્લા કલેક્ટરે ઘોષણા કરી હતી કે, ખાદ્ય ઉત્સવમાં બીફ બિરયાનીને સામેલ કરી શકાય નહીં.
ગત મેમાં અંબૂર બિરયાની થિરુવિઝા 2022નું આયોજન પ્રસ્તાવિત હતી, જેનો અર્થ એ છે કે લગભગ 186 કિમી દૂર અંબૂરના લોકપ્રિય વ્યંજન માટે ભૌગોલિક સંકેત પ્રાપ્ત કર્યું હતું. જો કે, ત્યારે જિલ્લા પ્રશાસને વરસાદના પૂર્વાનુમાનનો હવાલો આપતા વિવાદ થવા પર આયોજનને ટાળી દીધું હતું.
આયોગે જાહેર કરી કારણ બતાવો નોટિસ
આયોગે ત્યાર બાદ તિરુપથુરના કલેક્ટર અમર કુશવાહાને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવાયુ છે કે, તેની ઘોષણા અંબૂર ક્ષએત્રના બે લાખ અનુસૂચિત જાતિ-જનજાતિ સભ્યો વિરુદ્ધ આધિકારિક ભેદભાવ છે. આયોગે કલેક્ટરને પૂછ્યુ કે તેના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થવી જોઈએ.
આયોગની નોટિસના જવાબમાં અધિકારીઓએ આવો દાવો કર્યો
પ્રેસ રિલીઝમાં જણાવ્યા અનુસાર કાર્યક્રમને સ્થગિત કર્યા બાદ કલેક્ટરે કથિત રીતે કહ્યું કે, આયોગની કાર્યવાહી તેમના પર લાગૂ થતી નથી. કારણ કે કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આયોગની નોટિસના જવાબમાં અધિકારીઓએ દાવો કર્યો છે કે, બિરયાનીમાં ડુક્કરનુું માંસનો ઉપયોગ કર્યો નહોતો. જે સ્થાનિક મુસલમાનના સમર્થન મેળવવાના પ્રયત્ન હોય તેવું લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News