ટ્રાવેલ / ચારધામની યાત્રા કરતી વખતે આટલું ધ્યાન ખાસ રાખજો

Take care of such a special attention while traveling to Chartham

તમે ઉત્તરાખંડ હિમાલયમાં ચારધામ યાત્રા માટે નીકળી રહ્યા હો તો દિલની વિશેષ કાળજી રાખજો. નબળા દિલના લોકો માટે તો યાત્રાથી દુર રહેવામાં જ ભલાઇ છે. તેનું કારણ એ છે કે ઉચ્ચ હિમાલયી ક્ષેત્રમાં હોવાના કારણે ચારધામ યાત્રા માર્ગ પર હ્રદયરોગથી સૌથી વધુ મૃત્યુ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ