આઘાત / 34 વર્ષના સુશાંત સિંહના મોતની તપાસ બાદ પોલીસનું આવ્યું નિવેદન, જાણો શું કહ્યું

sushant singh rajput death only after receiving post mortem report

ટેલિવિઝનની દુનિયામાંથી ફિલ્મોમાં આવનાર સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રામાં તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારથી બધાને આંચકો લાગ્યો છે. કાઇ પો છે, એમએસ ધોની, છિછોરે જેવી ફિલ્મો દ્વારા તેમણે ટીવી ઇન્ડસ્ટ્રી સિવાય બૉલીવુડમાં એક આગવું સ્થાન બનાવ્યું હતું. તેમની આત્મહત્યા બાદ તેમના દેહને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જો કે,મુંબઇના ઝોન-9ના DCPએ વડાએ નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ