કોરોના વાયરસ / દિલ્હીની તબલીગી જમાતમાં ગુજરાતના લોકોના જવા પર સુરત મનપા કમિશનરે કર્યો સૌથી મોટો ખુલાસો

Surat municipal Commissioner Explain 76 people Delhi nizamuddin tablighi jamat markaz

દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. એકથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતા સરકારના આદેશનું ઉલ્લંઘન કરી લોકો એકઠા થયા હતા. જેથી સરકારના આદેશના ઉલ્લંઘન બદલ મૌલાના સાદ અને જમાતના અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહામારી અધિનિયમ અને IPC અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના પણ અનેક લોકો અહીં ગયા હતા. આ અંગે ભાવનગરના રેન્જ આઈજી અને સુરત મ્યુનિસિપલ કમિશ્નનરે મોટો ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ