આપઘાત / સુરત: `કોવિડ સેન્ટરમાં કંટાળો આવે છે' કહી કોરોનાના દર્દીએ લગાવી મોતની છલાંગ

Surat corona patient committed suicide in covid center

કોરોનાની મહામારી હવે નેગેટીવીટી ફેલાવી રહી છે લોકો હતાશ અને નિરાશા તરફ ધકેલાઈ રહ્યા છે. જેને કારણે લોકો આપઘાત તરફ વળી રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં અને આજે સુરતમાં કોરોનાના એક દર્દીએ આપઘાત કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ