રથયાત્રા / સુપ્રીમ કોર્ટે ઓડિશામાં 23 જુનથી શરૂ થઇ રહેલી જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી

Supreme Court stays Rath Yatra in Puri

સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાના સંકટ વચ્ચે ઓડિશામાં આગામી 23 તારીખ યોજાનારી જગન્નાથજી મંદિરની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા પર રોક લગાવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જગન્નાથપુરીની રથયાત્રાને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ