રાહત / સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર, સરકારે આપી આ છૂટ

sukanya samriddhi yojana ssy eligibility interest rates now deposit last date 31st july know new rules

કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme 2020) સામાન્ય માણસોમાં જાણીતી છે. તેને લઈને આવનારા નિર્ણયો પર દરેકની નજર રહે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે નાણાંકીય વર્ષ 2019-20ના સમયે ટેક્સ છૂટ મેળવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનો સમય વધારીને 31 જુલાઈ 2020 સુધી વધાર્યો છે. તેનો અર્થ એ છે કે હવે ટેક્સ છૂટ મેળવવા માટે એક મહિનાનો વધુ સમય મળ્યો છે. સાથે જેઓએ હજુ સુધી સુક્ન્યા ખાતામાં રૂપિયા જમા નથી કર્યા તેઓ એક મહિનાની અંદર 250 રૂપિયા જમા કરી શકે છે. અત્યારના સમયે તેની પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ