બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Arohi
Last Updated: 07:21 PM, 1 August 2022
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની હથેળી પર અનેક પ્રકારના નિશાન અને રેખાઓ બને છે. જેમાં કેટલાક નિશાન ખૂબ જ શુભ અને કેટલાક નિશાન અશુભ માનવામાં આવે છે. વ્યક્તિની હથેળી પર બનેલી રેખાઓ અને આકૃતિઓનું વિશ્લેષણ કરીને વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે અનુમાન લગાવવામાં આવે છે.
ભાગ્ય રેખાનું વિશેષ સ્થાન
હથેળી પર ભાગ્ય રેખાનું વિશેષ સ્થાન હોય છે. આ ભાગ્ય રેખા દર્શાવે છે કે વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે. સમયાંતરે તેને કેટલો નસીબનો સાથ મળશે અને કેટલો નહીં. શુભ રેખા હોય તો વ્યક્તિને તેના જીવનમાં માન-સન્માન, વૈભવ, સુખ-સુવિધા, સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. સારી ભાગ્ય રેખા અને નિશાનીવાળા વ્યક્તિ પર માતા લક્ષ્મી હંમેશા મહેરબાન રહે છે. આવો જાણીએ હથેળી પરની કઈ રેખાઓ વ્યક્તિના જીવનમાં સુખ અને ધન લાવી શકે છે.
હથેળી પર રથ અથવા ધ્વજનું ચિહ્ન
જો કોઈ વ્યક્તિની હથેળી પર રથ અથવા ધ્વજ જેવું નિશાન હોય તો તે ખૂબ જ શુભ ચિન્હ માનવામાં આવે છે. હથેળી પર બનેલા આવા નિશાનવાળી વ્યક્તિ ભાગ્યથી સમૃદ્ધ હોય છે. તેને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે છે. જીવનમાં ધનની કમી થતી નથી. આવા લોકોને દરેક કામમાં સફળતા મળે છે.
હથેળી પર માછલીનું નિશાન
હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની હથેળી પર માછલીના આકાર જેવું નિશાન હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા વ્યક્તિઓ પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. આવી વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી. જીવનમાં અઢળક ધન અને સુખની પ્રાપ્તિ થાય છે.
ચક્રનું નિશાન
જો કોઈ વ્યક્તિની હથેળી પર ચક્ર જેવું નિશાન બનેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હથેળી પર આવા નિશાન વાળા વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. આવા લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ હોય છે. તેમને ભાગ્યનો પૂરો સાથ મળે છે અને ઘણી સફળતા મળે છે. આવી વ્યક્તિઓ બહુ ઓછા સમયમાં સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે.
સારી ભાગ્ય રેખા
જેમની હથેળી પર ભાગ્ય રેખા સારી હોય છે. તેમને જીવનમાં આગળ વધતા કોઈ શક્તિ રોકી શકતુ નથી. ભાગ્ય રેખાને શનિ રેખા પણ કહેવામાં આવે છે. આ ભાગ્ય રેખા સીધી શનિ પર્વત પર મળે છે. જ્યાંથી કાંડાની શરૂઆત થાય છે. આ વગર કપાયે સીધુ શનિ પર્વત પર મળે છે. સારી ભાગ્યરેખા વ્યક્તિને સુવિધા સંપન્ન અને વૈભવ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news