બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Strengthens Weak Venus This remedy done on Friday will increase wealth and happiness

તમારા કામનું / નબળા શુક્રને મજબૂત કરે છે શુક્રવારના દિવસે કરેલો આ સરળ ઉપાય, ધન-સંપત્તિ અને સુખમાં થશે વૃદ્ધિ

Arohi

Last Updated: 08:38 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળી સ્થિતિમાં હોય તો તેને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. શુક્રવારે શુક્ર સ્તોત્રનો પાઠ કરવાથી લાભ થશે.

  • શુક્રગ્રહ મજબૂત કરશે આ ઉપાય 
  • જ્યોતિષશાસ્ત્રામાં જણાવાયા છે અનેક ઉપાય 
  • ધન-સંપત્તિ અને સુખમાં થશે વૃદ્ધિ

શુક્રવાર એ દિવસ છે જ્યાં સંપત્તિની દેવી મા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે. ત્યાં જ તે શુક્ર ગ્રહનું પ્રતીક પણ છે. એવું કહેવાય છે કે શુક્ર વ્યક્તિને ભૌતિક સુખ અને સુવિધાઓ પ્રદાન કરનાર ગ્રહ માનવામાં આવે છે.

જ્યોતિષીઓ કહે છે કે જ્યારે વ્યક્તિની કુંડળીમાં શુક્ર બળવાન હોય છે ત્યારે વ્યક્તિને ધન, સંપત્તિ, સુખ અને સુવિધાઓ મળે છે. બીજી બાજુ શુક્ર નબળો હોય ત્યારે વ્યક્તિમાં આ વસ્તુઓનો અભાવ હોય છે.

કરો શુક્ર સ્તોત્રનો પાઠ 
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ મળે. અને આ ઈચ્છાઓ પૂરી કરવા માટે વિવિધ ઉપાયો લે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. 

આમાંથી એક ઉપાય શુક્ર સ્તોત્રનો પાઠ છે. શુક્રને બળવાન બનાવવા માટે દર શુક્રવારે શુક્રના બીજ મંત્રનો જાપ કરો. જો તમે આ ન કરી શકો તો દર શુક્રવારે શુક્ર સ્તોત્રનો પાઠ કરવાથી ફાયદો થશે.

આ પદ્ધતિથી કરો શુક્ર સ્તોત્રનો પાઠ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર સ્તોત્રનો પાઠ કરતા પહેલા સ્નાન કરો અને પછી સફેદ વસ્ત્રો પહેરો. આ પછી દેવી લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો અને તેમની પૂજા કરો. સફેદ આસન પર બેસીને શુક્ર સ્તોત્રનો પાઠ કરો. 

મહત્વનું છે કે આ લખાણ સંસ્કૃતમાં લખાયેલું છે, તેથી વાંચતી વખતે શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરો. જો આ પાઠનો જાપ યોગ્ય રીતે અને પદ્ધતિસર કરવામાં આવે તો જલ્દી જ ફાયદો થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ