અમદાવાદ / લવ જેહાદના કિસ્સા મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન, કહ્યું હિન્દૂ દીકરીઓની સુરક્ષા કરવામાં આવશે, વિધર્મીને નહીં છોડાય

 Statement of CR Patil on the issue of Love Jihad

આ પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે પ્રેમ કરવો એ ખોટું નથી. પરંતુ ઓળખ છૂપાવીને છોકરીઓને ફસાવવીએ નહીં ચલાવી લેવાય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ