બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / south actress uma maheswari of metti oli fame passes away at 40 know more

ના હોય! / આ અભિનેત્રીના અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ, મોતને લઈને જુઓ શું થયો ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 06:13 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

40 વર્ષની ઉંમર આ ફેમસ અભિનેત્રીના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

  • અભિનેત્રી ઉમા મહેશ્વરીનું નિધન 
  • 40 વર્ષની ઉંમરમાં થયું નિધન 
  • આ કારણે થયું નિધન 

Metti Oli નામના સાઉથ શોથી ફેમસ થનાર એક્ટ્રેસ ઉમા મહેશ્વરીનું રવિવારે અચાનક નિધન થઈ ગયું. ઉમા 40 વર્ષની હતી અને બિમારી સામે લડી રહી હતી. ઉમાના પરિવારમાં તેમના પતિ મુરૂગન છે. જે એક પશુઓના ડોક્ટર છે. ઘણા સાઉથ સ્ટાર્સે સોશિયલ  મીડિયા પર ઉમાના પરિવારના પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. 

જાણકારી અનુસાર ઉમા માહેશ્રી ખૂબ જ અસહઝ મહેસુસ કરી રહી હતી અને નિધનના થોડા જ દિવસ પહેલા અચાનક જમીન પર પડી ગઈ હતી. હવે તે વિશે ઉમાના માતાની ભૂમિકા નિભાવનાર એક્ટ્રેસ શાંતિ વિલિયમ્સે હવે તેના વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

ઉમાની કો-સ્ટાર્સએ કર્યું રિએક્ટ 
શાંતિએ ઉમાના નિધન પર કહ્યું, "ઉમા માહેશ્વરી મારા માટે એક દિકરીને જેમ હતી. તેના મોત વિશે જાણીને હું શોક થઈ ગઈ હતી. મને નથી ખબર કે ભગવાન આટલી ઓછી ઉંમરમાં લોકોને કેમ લઈ જાય છે. જ્યારે આપણે આવી વસ્તુઓ થતા જોઈએ છીએ તો ઈશ્વરના અસ્તિત્વ પર શંકા થવા લાગે છે. એક્ટ્રેસ ચિત્રા બીજે અમુક મહિના પહેલા જ અમને છોડની જતી રહી અને અમે આ ઘટનાને ભૂલી પણ નથી શક્યા અને તે વચ્ચે અચાનક ઉમા પણ જતી રહી છે."

કમળાથી પીડિત હતી ઉમા 
જણાવવામાં આવી રહ્યું છે કે ઉમા માહેશ્વરી થોડા મહિનાઓથી પીડિયાનો શિકાર હતી અને તમની સારવાર ચાલી રહી હતી. પરંતુ હાલમાં જ તે સંપૂર્ણ પણે ઠીક થઈ ગઈ હતી. જોકે તેને ફરી કમળો થયો. જેની સારવાર ચાલી રહી હતી. ઉમા માહેશ્વરીના પ્રોજેક્ટની વાત કરીએ તો તેણે Manjal Magimai અને Oru Kadhaiyin નામના શો કર્યા હતા. 

Umaએ તમિલ અને મલયાલમ ફિલ્મો જેવી કે Vetri Kodi Kattu (2000), Ee Bhargavi Nilayam, Alli Arjuna (2002) અને Unnai Ninaithu'(2002) માં પણ કામ કર્યું હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ