ક્રિકેટ / સૌરવે કહ્યું, ટી-20 વિશ્વકપ અંગે કંઈક વિચાર્યું છે, કોહલી-શાસ્ત્રી સાથે ચર્ચા કરીશ

Sourav Ganguly says Have some thoughts for T20 World Cup

કોલકાતા: બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે આગામી વર્ષે ટી-૨૦ વિશ્વકપ માટે જનારી ભારતીય ટીમ અંગે તેણે કંઈક વિચાર્યું છે, જે અંગે ટૂંક સમયમાં જ કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે ચર્ચા કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ