અર્થતંત્ર / PM મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં આવશે આ અડચણો

some problems of atmnirbhar bharat abhiyan announced by pm modi

દેશમાં કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવાની અપીલ કરી છે. દેશ પર આવેલ આપત્તિને અવસરમાં બદલવા માટે સરકાર જનતાને દેશ આત્મનિર્ભર બની જશે તેવા સ્વપ્ન દેખાડી રહી છે ત્યારે નાણા મંત્રાલયના પૂર્વ અર્થશાસ્ત્રી અશોક દેસાઈએ મોદી સરકારના આત્મનિર્ભર અભિયાનમાં આવનાર અડચણ ગણાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ