બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / skin care tips washing face with neem benefits

ટીપ્સ / Skin Care Tips: લીમડાના પાણીથી દરરોજ ધોવો ચહેરો, આ સમસ્યાથી રાતોરાત મળશે છૂટકારો

Premal

Last Updated: 08:07 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓથી પરેશાન છો તો તમે દરરોજ લીમડાના પાણીથી પોતાનો ચહેરો ધોઇ શકો છો.

  • શું તમે સ્કિનની સમસ્યાથી પરેશાન છો?
  • દરરોજ લીમડાના પાણીથી પોતાનો ચહેરો ધોવો
  • સ્કિનની એલર્જીમાંથી તાત્કાલિક મળી જશે છૂટકારો 

સ્કિનની સમસ્યામાંથી છૂટવા લીમડાના પાણીથી મોંઢૂ ધોવો

આજકાલ મોટાભાગે લોકો સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓથી પરેશાન રહે છે. તો સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે તેઓ તમામ પ્રકારના ઉપાય પણ કરે છે. પરંતુ તેમ છતા કોઈ અસર જોવા મળતી નથી. સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે લીમડાનુ પાણી વધુ ફાયદાકારક હોય છે.

લીમડાના પાણીથી મોંઢૂ ધોવાના ફાયદા 

સ્કિનની એલર્જીથી છૂટકારો

લીમ઼ડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે સ્કિનમાં રહેલા હાનિકારક બેકટેરિયા લડવામાં મદદરૂપ છે. જેનાથી જો તમે દરરોજ મોંઢૂ ધોવો છો તો આ સ્કિનની એલર્જી, ફોલ્લીઓ, ખંજવાળ વગેરેની સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં મદદરૂપ છે.  

ખીલને ઠીક કરો 

લીમડાના પાણીથી મોંઢૂ ધોવાથી ખીલમાંથી છૂટકારો મળે છે. કારણકે તેનાથી સ્કિન પર રહેલી ગંદકી અને તેલને સાફ કરવામાં મદદ મળે છે અને ખીલનો સોઝો પણ ઓછો થાય છે. તેથી જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો તમે દરરોજ લીમડાના પાણીથી મોંઢૂ ધોઇ શકો છો. 

ઑઈલી અને ડ્રાય સ્કિન બંનેને સારી કરે છે

લીમડામાં રહેલ એન્ટીઑક્સિડેન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણ હાનિકારક બેકટેરિયાને મારવામાં મદદ કરે છે. આ સ્કિનમાં રહેલ એકસ્ટ્રા તેલને કંટ્રોલ કરે છે અને સ્કિનને કોમળ બનાવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ