બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / signatures of both the parties are accepted before April 15 after buying the stam old Jantri person

BIG BREAKING / ચાર મહિના જૂની જંત્રીનો લાભ લેવા 15મી એપ્રિલ પહેલા આટલું કરી લો, ગુજરાત સરકારે આપી મોટી રાહત

Kishor

Last Updated: 07:09 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેમ્પ્સ ખરીદીને 15 એપ્રિલ પહેલા બંને પક્ષોની સહી કરાવેલી હશે તો મિલકતમાં જૂનો જંત્રી દર લાગુ કરી શકાશે. જાણો વિસ્તૃત વિગત.

  • જંત્રી દર મામલે મહેસુલ વિભાગ દ્વારા ચોખવટ કરી
  • તો મિલકતમાં જૂની જંત્રી દર લાગુ કરી શકાશે
  • 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી કરાવેલ હોવી જોઈએ

તાજેતરમાં સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરાયા બાદ માંગ ઉઠતા 15 એપ્રિલ સુધીની મુદત આપવામાં આવી છે. જેને લઇને અરજદારોની જૂના જંત્રીદરનો લાભ લેવા માટે કચેરીએ લાઈનો લગાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મહેસુલ વિભાગ દ્વારા ચોખવટ કરી જણાવવામાં આવ્યું કે 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી કરાવેલી હશે તો મિલકતમાં જૂની જંત્રી દર લાગુ કરી શકાશે અને ત્યારબાદ ચાર મહિના સુધી ગમે ત્યારે તે નોંધણી કરાવી અને તેનો લાભ લઈ શકાશે. મહત્વનું છે કે એક બાજુ જમીન અને સ્થાવર મિલકતોમાં જંત્રીનો 15 એપ્રિલથી નવો ભાવ લાગુ કરવા જઈ રહ્યો છે. ત્યારે મહેસુલ વિભાગના આ પ્રકારની સ્પષ્ટતા સમજૂતી આપી છે.

 

રજાના દિવસોમાં પણ સબ રજીસ્ટાર કચેરી ધમધમશે

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32 ક ના અમલ માટે રાજ્યની જમીનો અને સ્થાવર મિલકતોના જંત્રી 2011 ના ભાવમાં 15 એપ્રિલથી વધારો કરી અને નવો ભાવ અમલમાં મૂકવામાં આવશે. જેના ભાગરૂપે 15 એપ્રિલ બાદ નોંધણી કરાતા દસ્તાવેજો મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર 15 એપ્રિલ પહેલા પક્ષકારો વચ્ચે મિલકત વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરાયેલો હશે અને 15 એપ્રિલ બાદ બાનાખતમાં સમાવેશ થતી મિલકતનો પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરાશે તેવા કિસ્સામાં વધારેલા ભાવ મુજબ થતી મિલકતની બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટીની રકમ બાનાખત ઉપર 300 થી વધુ રકમની વાપરેલા સ્ટેમ્પ ડ્યુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી રકમ મજરે ગણાશે. વધુમાં 4 એપ્રિલ, 7 ને 8 એપ્રિલના રોજ રજાના દિવસોમાં પણ સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણી ચાલુ રાખવામાં આવશે.

જો જો ક્યાંક અટકી ન પડે દસ્તાવેજના કામકાજ! આ તારીખે ગુજરાતની 97 સબ  રજિસ્ટ્રાર કચેરીઓ રહેશે બંધ, જાણો કેમ? | If the work of the document does  not get stuck somewhere! On

આવા કિસ્સામાં વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં

ખાસ ઉલ્લેખ કરાયો કે દસ્તાવેજો માં 15 એપ્રિલ પહેલા એટલે કે તારીખ 14 4 સુધીમાં પક્ષકારોની સહી થઈ ગઈ હોય અને નોંધણી માટે તૈયાર હોય તેમજ રકમનો પૂરેપૂરો સ્ટેમ્પ લગાવેલ હોય  તેવા દસ્તાવેજ માટે સહી કર્યાની તારીખથી ચાર માસ સુધી નોંધણી માટે રજૂ થઈ શકશે અને આવા દસ્તાવેજો ને વધારેલો જંત્રી ભાવ લાગુ પડશે નહીં તે જૂના જંત્રી દર મુજબ મિલકતની કિંમત અને સ્ટેમ્પ ડ્યુટી ગણી નોંધણી થઈ શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ