બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અમદાવાદ / signatures of both the parties are accepted before April 15 after buying the stam old Jantri person
Kishor
Last Updated: 07:09 PM, 29 March 2023
તાજેતરમાં સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરાયા બાદ માંગ ઉઠતા 15 એપ્રિલ સુધીની મુદત આપવામાં આવી છે. જેને લઇને અરજદારોની જૂના જંત્રીદરનો લાભ લેવા માટે કચેરીએ લાઈનો લગાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મહેસુલ વિભાગ દ્વારા ચોખવટ કરી જણાવવામાં આવ્યું કે 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી કરાવેલી હશે તો મિલકતમાં જૂની જંત્રી દર લાગુ કરી શકાશે અને ત્યારબાદ ચાર મહિના સુધી ગમે ત્યારે તે નોંધણી કરાવી અને તેનો લાભ લઈ શકાશે. મહત્વનું છે કે એક બાજુ જમીન અને સ્થાવર મિલકતોમાં જંત્રીનો 15 એપ્રિલથી નવો ભાવ લાગુ કરવા જઈ રહ્યો છે. ત્યારે મહેસુલ વિભાગના આ પ્રકારની સ્પષ્ટતા સમજૂતી આપી છે.
રજાના દિવસોમાં પણ સબ રજીસ્ટાર કચેરી ધમધમશે
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32 ક ના અમલ માટે રાજ્યની જમીનો અને સ્થાવર મિલકતોના જંત્રી 2011 ના ભાવમાં 15 એપ્રિલથી વધારો કરી અને નવો ભાવ અમલમાં મૂકવામાં આવશે. જેના ભાગરૂપે 15 એપ્રિલ બાદ નોંધણી કરાતા દસ્તાવેજો મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર 15 એપ્રિલ પહેલા પક્ષકારો વચ્ચે મિલકત વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરાયેલો હશે અને 15 એપ્રિલ બાદ બાનાખતમાં સમાવેશ થતી મિલકતનો પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરાશે તેવા કિસ્સામાં વધારેલા ભાવ મુજબ થતી મિલકતની બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટીની રકમ બાનાખત ઉપર 300 થી વધુ રકમની વાપરેલા સ્ટેમ્પ ડ્યુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી રકમ મજરે ગણાશે. વધુમાં 4 એપ્રિલ, 7 ને 8 એપ્રિલના રોજ રજાના દિવસોમાં પણ સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણી ચાલુ રાખવામાં આવશે.
આવા કિસ્સામાં વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં
ખાસ ઉલ્લેખ કરાયો કે દસ્તાવેજો માં 15 એપ્રિલ પહેલા એટલે કે તારીખ 14 4 સુધીમાં પક્ષકારોની સહી થઈ ગઈ હોય અને નોંધણી માટે તૈયાર હોય તેમજ રકમનો પૂરેપૂરો સ્ટેમ્પ લગાવેલ હોય તેવા દસ્તાવેજ માટે સહી કર્યાની તારીખથી ચાર માસ સુધી નોંધણી માટે રજૂ થઈ શકશે અને આવા દસ્તાવેજો ને વધારેલો જંત્રી ભાવ લાગુ પડશે નહીં તે જૂના જંત્રી દર મુજબ મિલકતની કિંમત અને સ્ટેમ્પ ડ્યુટી ગણી નોંધણી થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners