આસ્થા / શુક્રવારની રાત્રે લક્ષ્મીનારાયણનો આ સ્તોત્ર કરવાથી ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર, જાણો પાઠ કરવાની રીત

shri lakshmi narayan hridaya stotra for ma lakshmi blessings wealth prosperity shukrawar upay

માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારે વ્રત પણ કરવામાં આવે છે. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ નથી, તો શુક્રવારે રાત્રે લક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ પાઠ કરવાથી ધન અને વૈભવમાં વૃદ્ધિ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ