Save Soil / 29 મેના રોજ શ્રી જગ્ગી સદગુરુ બનશે જામસાહેબના મહેમાન, જામનગરથી ભારતમાં 'માટી બચાવો' અભિયાનની કરશે શરૂઆત

shri Jaggi Sadguru 'Save Mati' Campaign

શ્રી જગ્ગી સદગુરૂ 70 દિવસમાં 24 દેશોમાં 30,000 કિમીની બાઈક યાત્રા કર્યા બાદ તેઓ જામનગર આવશે જ્યાં વાયુ સેના દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ