BIG NEWS / ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ શ્રમિકોને 5 રૂપિયામાં અપાશે ભોજન, કોરોનાકાળમાં બંધ કરાયેલ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરાશે

shramik annpurna yojna will be started soon

ફરી એકવાર ગુજરાતના બાંધકામ શ્રમિકો તેમજ તેઓના પરિજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના થશે શરુ, 10 નહી 5 રુપિયામાં ભોજન મળે તે માટે ટેન્ડરની કરવામાં આવી કામગીરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ