શ્રાદ્ધ / 13 સપ્ટેમ્બરથી શરૂ થશે પિતૃ પક્ષ, જાણો શ્રાદ્ધનું મહત્વ

shradh in 2019 date 13 september know shradh importance

હિંદુ ધર્મમાં પિતૃને સંતુષ્ટ કરવા માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. આ પ્રમાણે તમારા જે પરિવારજન દેહ ત્યાગ કરી ચુક્યા છે એમની આત્માની શાંતિ અને મુક્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ