બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Bijal Vyas
Last Updated: 06:45 PM, 4 June 2023
દૂધની જેમ ફળને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં વિટામીન્સ, મિનરલ્સ, ફાઇબર અને પોટેશિયમ જેવા તમામ પોષક તત્વ રહેલા છે. ફળો ખાવાથી આપણા મેટાબોલિઝમ અને ઇમ્યુનિટી મજબૂત હોય છે. જેનાથી આપણા શરીર રોગોથી લડવા માટે સક્ષમ હોય છે. પરંતુ અમુક લોકો ફળોના સ્વાદને વધારવા માટે તેમાં મીઠું ખાંડ કે ચાટ મસાલો મિક્સ કરે છે. પરંતુ શું હકીકતમાં એવુ થાય છે કે ફળમાં ફ્લેવર નાંખવાથી તેનો ન્યૂટ્રિએશન વધી જાય છે?
દરેક ઇન્ડિય ફ્રૂટ ચાટને પસંદ કરનારા લોકો મીઠું કે ચાટ મસાલો છાંટવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યુ છે કે મસાલો છાંટ્યા બાદ ફળ પાણી કેમ છોડે છે? ફળોથી પાણી નિકળવાનો આ મતલબ છે કે તેનાથી પોષણ નિકળી જાય છે. તે ઉપરાંત મીઠુ અને ચાટ મસાલામાં મળનારા સોડિયમ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ફળો પર મીઠું, ચાટ મસાલો કે શુગર છાંટવાની જરુર હોતી નથી.
1. પોષક તત્વોનું નિકળવુ
ફળો પર મીઠું કે મસાલો છાંટવાથી તે તરત જ નાસ્તા જેવો બની શકે છે, પરંતુ તેનાથી ફળોમાંથી જરુરી વિટામીન અને ખનીજ પ્લેટમાં નીકળી જાય છે. મીઠા વિનાના ફળ ખાવાથી તેમાંથી પાણી ઓછુ નીકળે છે, તેનાથી ફળો માટે પોષક તત્વ જળવાઇ રહે છે.
2. કિડની માટે ખતરનાક
મીઠાથી ફળોમાં જુરીરી સોડિયમ આવી જાય છે. સોડિયમ આપણા શરીરમાં પાણી બનાવી રાખવાનું કારણ બને છે અને કિડની માટે ખરાબ છે. તે માટે જો તમે કિડનીની સમસ્યાઓથી પીડાઇ રહ્યા હોય તો મીઠું અને ચાટ મસાલો વિના જ ફળોનું સેવન કરો.
3. થઇ શકે છે બ્લોટિંગ
મસાલા વાળા ફળ ખરાબ પીએચ અને સોડિયમના કારણ વાટર રિટેંશનના કારણે સોજાની સંભાવનાને વધારી શકે છે. તેનાથી તમને આો દિવસ બેચેની થશે.
4. ઇલાઇચીનો કરો ઉપયોગ
આયુર્વેદ અનુસાર, સ્વસ્થ રહેવા માટે એક સમયે એક ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળામાં તમે તમારા ફળો પર એલચી અને કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે શિયાળામાં તજ અને લવિંગ પાવડરનો છંટકાવ કરી શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert